અમેરિકા ઇરાન યુદ્ધ ના પગલે,વિદ્યાનગર નું યુએસ સ્થિત પરિવાર એથેન્સ એરપોર્ટ પર અટવાયું, ભારત કયારે પહોંચશે નું નક્કી નહીં પગલે ચિંતિત,ઇરાન અમેરિકા વચ્ચે યુદ્ધ ની પરિસ્થિતિ સર્જાતા અમેરિકા થી ભારત આવતા મુસાફરો એથેન્સ એરપોર્ટ અટવાતા વિદ્યાનગરના યુએસ સ્થિત પરિવાર અટવાતા એરલાઇન્સ દ્વારા રહેવાની વ્યવસ્થા કરી પરંતુ ભારત કયારે પહોચશે પર અનિશ્ચિતતા ના કારણે પરિવાર ચિંતિત બન્યા નું જાણવા મળેલ છે.