ભારત વિકાસ પરિષદ-રાપર શાખા દ્વારા ગીતા જયંતિ મહોત્સવ અંતર્ગત રાપરમાં શ્રી મદ્ ભગવદ્ ગીતાજીના પંચધ્યાયી પાઠનું આયોજન થયું હતું. શ્રી રામ મંદિરથી મહાવીર આરોગ્ય કેન્દ્ર સુધી શ્રીમદ્ ભગવદ્ ગીતાજીની પોથીયાત્રા નીકળી હતી. પ્રારંભે ભારત વિકાસ પરિષદ ક્ચ્છ પ્રાંતના ઉપાધ્યક્ષ ડો.રાહુલ પ્રસાદે સૌ મહેમાનોને આવકાર આપ્યો હતો