વઢવાણ: ક્ષત્રિય સમાજે દશેરાના દિવસે શૌર્ય યાત્રાનું યોજાશે તે અંગે કરણી સેનાના સૌરાષ્ટ્રના it સેલના પ્રભારીએ પધારવા અપીલ કરી
સુરેન્દ્રનગર શત્રિય સમાજ દ્વારા દશેરાના દિવસે શોર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ શક્તિ મંદિર ખાતે શસ્ત્ર પૂજન બાદ શહેરના વિવિધ માર્ગો પર આ સૂર્ય યાત્રા કરશે ત્યારે આ અંગે કરણી સેનાના સૌરાષ્ટ્ર itcl ના પ્રભારી જયદીપસિંહ જાડેજા પીપરડી તમામ ક્ષત્રિય સમાજના યુવાનો અને પુરુષોને આ સૂર્ય યાત્રામાં જોડાવા આહવાન કર્યું છે