દસ્ક્રોઈ: ગુજરાતમાં આવતીકાલથી વસતી ગણતરીનો પ્રારંભ: 1 લાખથી વધુ ગણતરીદારો ઘરેઘરે પહોંચશે
ગુજરાતમાં આવતીકાલથી વસતી ગણતરીનો પ્રારંભ: 1 લાખથી વધુ ગણતરીદારો ઘરેઘરે પહોંચશે, 16 ભાષામાં ડેટા લેવાશે, આ ત્રણ સવાલોનાં જવાબ ન આપતા ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવતીકાલે 1 જૂનથી ‘વસતી ગણતરી-2027’ના પ્રથમ તબક્કાનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના તરીકે ઇતિહાસમાં અંકિત થનારી આ પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે. રાજ્યના વસતી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ 31 તારીખના 12 વાગ્યે જણાવ