જાયન્ટસ ગ્રુપ ઓફ સિહોર નાં વર્ષ ૨૦૨૬ માટે વરાયેલા પ્રમુખશ્રી સમીરભાઈ બેલીમતથા સેક્રેટરીશ્રી નિશાંતભાઈ ગોરડિયાતથા સાથી પદાધિકારીઓ અને ટીમનો શપથ વિધિ સમારોહ યોજાયો ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતી જાયનટસ ગ્રુપ ઓફ શિહોર અનેક પ્રવૃત્તિ સાથે દેશભરમાં કાર્ય કરતી સંસ્થા માં 2026 માટે પ્રમુખની વરણી કરવામાં આવી છે