Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
शादी
Crimenews
Bhind
Breaking
Election
Politics

માંડલ: ખીરું ખાવાથી બાળકીના મોતનો મામલો,ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે માતા ભાવનાને લાવવામાં આવી

Mandal, Ahmedabad | Apr 13, 2026
ચાંદખેડા ખીરુ ખાવાથી બાળકી મૃત્યુ મામલો આજરોજ 2 વાગ્યાની આસપાસ *ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે માતા ભાવનાને લાવવામાં આવી* *ચાંદખેડા પોલીસ દ્વારા ભાવનાની પૂછપરછ શરૂ કરવામાં આવી* *ભાવના આટલા દિવસ થી હોસ્પિટલ માં દાખલ હતી* *ભાવનાની પૂછપરછ માં કોઈ મોટા ખુલાસા ની શક્યતા* ત્રણ દિવસ પહેલા પિતા વિમલ ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું

MORE NEWS