માંડલ: ખીરું ખાવાથી બાળકીના મોતનો મામલો,ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે માતા ભાવનાને લાવવામાં આવી
ચાંદખેડા ખીરુ ખાવાથી બાળકી મૃત્યુ મામલો આજરોજ 2 વાગ્યાની આસપાસ *ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે માતા ભાવનાને લાવવામાં આવી* *ચાંદખેડા પોલીસ દ્વારા ભાવનાની પૂછપરછ શરૂ કરવામાં આવી* *ભાવના આટલા દિવસ થી હોસ્પિટલ માં દાખલ હતી* *ભાવનાની પૂછપરછ માં કોઈ મોટા ખુલાસા ની શક્યતા* ત્રણ દિવસ પહેલા પિતા વિમલ ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું