Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ગોધરા: વડોદરા-દાહોદ વચ્ચે દોડતી મેમૂ ટ્રેન ૨૬ દિવસ માટે અસ્થાયી રૂપે રદ્દ: પુરી જગન્નાથ રથયાત્રામાં ભીડને પહોંચી વળવા રેક મોકલા

Godhra, Panch Mahals | Jul 5, 2026
જગન્નાથ પુરી રથયાત્રા ૭ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે પૂર્વ તટીય રેલવેને વડોદરા ડિવિઝનથી એક મેમૂ રેક મોકલવામાં આવશે. આ વહીવટી નિર્ણયને કારણે વડોદરા-દાહોદ-વડોદરા વચ્ચે દોડતી દૈનિક લોકલ ટ્રેન નંબર ૬૯૨૩૩/૬૯૨૩૪ ૨૬ દિવસ માટે અસ્થાયી રૂપે સંપૂર્ણપણે રદ્દ રહેશે.રેલવે પ્રશાસન દ્વારા સત્તાવાર અખબારી યાદી જાહેર કરીને આ રૂટ પર નિયમિત અપ-ડાઉન કરતા નોકરીયાતો અને સ્થાનિક મુસાફરોને વૈકલ્પિક વાહનવ્યવસ્થાનો આશરો લેવા તથા સમયપત્રકની

MORE NEWS