Public App Logo
Jansamasya
Fishtech
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
���ायल
Fatehpur
Jodhpur
Amitshah

દિયોદર: કમોસમી વરસાદથી પાક નુકસાન સહાયમાં વિસંગતતા: કૃષિ મંત્રીની જાહેરાત છતાં ખેડૂતોને ઓછી રકમ મળી હોવાના આક્ષેપ

India | Dec 23, 2025
દિયોદર તાલુકાના ખેડૂત આગેવાન ઈશ્વરભાઈ ચૌધરીએ મીડિયામા કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનની સહાયમાં મોટી વિસંગતતા હોવાની રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ હેક્ટર દીઠ ₹22,000 સહાય આપવાની જાહેરાત કરી હતી, પરંતુ વાસ્તવિકતામાં ખેડૂતોને આટલી રકમ મળી રહી નથી.ચૌધરીના જણાવ્યા અનુસાર, સરકારે વચન આપ્યા મુજબ હેક્ટર દીઠ ₹22,000 મળવાને બદલે ખેડૂતોના ખાતામાં ઘણી ઓછી રકમ જમા થઈ રહી છે. આ બાબતને કારણે ખેડૂતોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે