વાઘોડિયાના દેણા ગામના મૃતક કર્મચારી અજય પરમારના પરિવારને વળતર અપાવવા લખન દરબારનું અન્ન ત્યાગ આંદોલન સમાપ્ત.....
સતત ત્રણ દિવસ ની લડત ના અંતે કંપની દ્વારા 17 લાખ 51 હજાર ની જાહેરાત બાદ મૃતક અજય પરમાર ની દીકરીએ લખન દરબારને અન્ન ખવડાવી, પાણી પીવડાવી “અન્ન ત્યાગ" આંદોલનનો અંત કરાવ્યો.....
Vadodara, Vadodara | Jul 25, 2026