ભાવનગર શહેર: સર ટી હોસ્પીટલમાં દર્દીનું અવસાન થતા પરિવારજનોએ બેદરકારીના આક્ષેપ કરાયા
Bhavnagar City, Bhavnagar | Jun 2, 2026
ભાવનગર સર ટી હોસ્પીટલ ખાતે અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીને ICU માં એડમિટ કરાયો હતો. જે દર્દીના પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો કે હોસ્પીટલમાં બેદરકારીથી દર્દીનું અવસાન થયું હોવાનું જણાવી પ્રતિક્રિયા આપી હતી. જે સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.