મોરબીના એક સાધુ દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા મંત્રી બને તેના માટે ૨૨ વર્ષે પુર્વે માનતા લીધી હતી. જે માનતા પૂર્ણ થઈ ગય હતી. ત્યારે કાર્યકર્તા અભિવાદન સમારોહમાં મંત્રી કાંતિલાલે પોતાના પત્ની સાથે સાધુને પગરખા પહેરાવ્યા હતા.
મોરબી: 22 વર્ષ પૂર્વે સાધુએ મોરબી માળિયા ધારાસભ્ય કાંતિલાલ મંત્રી બને તેના માટે પગરખા ન પહેરવાની માનતા લીધી - Morvi News