ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં પાણી પ્રશ્ન લોકોને મુશ્કેલી પડતા મનપા દ્વારા કાર્યવાહી કરાયાની ખાત્રી અપાઈ #Jansamasya
Bhavnagar City, Bhavnagar | Jun 2, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પાણી પ્રેસટે લોકોને મુશ્કેલી સર્જાઇ હતી. જેને લઇને મહાનગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યએ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા તમામ રીપેરીંગ કરાયું હોવાની ખાતરી આપી હતી.