ગોધરા: પંચમહાલ ST મોરચાના 25 કારોબારી સભ્યો નિયુક્ત:નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે, યાદી જાહેર
ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જીલ્લા પ્રભારી હર્ષદભાઈ વસાવાજી તેમજ જીલ્લા અધ્યક્ષ મયંકભાઈ દેસાઈ સાથે ચર્ચા-વિચારણા કર્યા મુજબ અનુસૂચિત જનજાતિ (એસટી) મોરચાના નવનિયુક્ત જીલ્લાના 25 કારોબારી સભ્ય તરીકે જવાબદારીમાં નિયુક્ત કરવામાં આવી છે તમામ નિમણુંકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે. ૧ રાઠવા વિક્રમભાઈ દલુભાઈ | ઘોઘંબા | ૨ ભાભોર પ્રભાતભાઈ સોમાભાઈ | મોરવા હડફ | ૩ રાઠવા મનીષાબેન લક્ષ્મણભાઈ | ઘોઘંબા |