નખત્રાણા પોલીસ મથકમાં વધુ એક ગુનો દાખલ થયો છે. સાયબર સેલે આરોપી ઈન્દ્રગિરિ ઉર્ફે પપ્પુ કિશોરગિરિ ગોસ્વામી (ગાંધીધામ, મૂળ જોધપુર) અને દિક્ષિત ઉર્ફે ખન્ના સામે નોંધાયેલી ફરિયાદની વિગતો મુજબ ગત તા. 1-1-25થી 30-6-25 દરમ્યાન ઈન્દ્રગિરિના જુદી-જુદી બેન્કના ખાતામાં ઓનલાઈન ઠગાઈના રૂપિયા જમા થયા હતા. પોતે બેરોજગાર હોઈ તેણે આરોપી દિક્ષિત ઉર્ફે ખન્ના (રહે. જોધપુરવાળા)ના કહેવાથી અલગ-અલગ બેન્કમાં ખાતા ખોલાવ્યા હતા. બેન્કમાં ઠગાઈના જમા થયેલાં નાણાં ચેક તથા અન્