Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં 15 દિવસમાં 7 હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ થયો:આગામી દિવસમાં પણ જથ્થો ઉપલબ્ધ થશે

સાબરકાંઠા જિલ્લાના સ્થાનિકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે ચાલુ સાલે જિલ્લામાં રવિ સિઝન દરમિયાન ખેડૂતો મોટા પ્રમાણમાં રવિ પાકોનું વાવેતર કર્યું છે અને રવિ પાકોમાં યોગ્ય સમયે રાસાયણિક ખાતરની જરૂરિયાત ઉભી થતી હોય છે ત્યારે જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં 7 હજાર 442 મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો જથ્થો ફરવાયો છે જોકે આગામી સમયમાં પણ જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતરનો જથ્થો મળી રહેશે.નાયબ ખેતી નિયામક વિસ્તરણ શાખા માંથી મળતી વિગત અનુસ

MORE NEWS

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં 15 દિવસમાં 7 હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ થયો:આગામી દિવસમાં પણ જથ્થો ઉપલબ્ધ થશે - Himatnagar News