17 ઑક્ટોબરે દસ્તાન ગામની સીમામાં રેલ્વે બ્રિજ નીચે બાવળના ઝાડીઓમાંથી માનવ કંકાલ મળ્યો હતો. જગતસિંહ ગીરાસે પોલીસને જાણ કરતા પલસાણા પોલીસ ટીમે તપાસ શરૂ કરી હતી. કોઈ વસ્તુઓ નહીં મળતાં કંકાલની ઓળખ મુશ્કેલ બની હતી, જે માટે પોલીસે સ્થળ પરથી કંકાલના નમૂના લઈ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલ્યા હતા. કંકાલની ઉંમર અને લિંગના રિપોર્ટના આધારે, DNA મેચ થતા પરિવારજનોને બોડી સોંપવામાં આવી