આજે તારીખ 03/12/2025 બુધવારના રોજ સાંજે 5 કલાકે આપેલ માહિતી અનુસાર સંજેલીના પ્રતાપપુરામાં ડીમ લાઈટના કારણે લોકો હેરાન એમજીવીસીએલને જાણ કરવા છતાં આખ આડાકાન.એમજીવીસીએલને અનેકવાર જાણ કરવા છતાં કાર્યવાહી ના થઇ તેઓ ગ્રામજનોનો આક્ષેપ.સંજેલીના પ્રતાપપુરા ગામમાં ડીમ લાઈટ હોવાને લઈ હેલ્ફરને અનેકવાર જાણ કરવા છતાં ડીમલાઈટની સમસ્યા સમસ્યા જ રહી.ડીમ લાઈટ છતાં લાગતા વળગતા અધિકારીઓ મૌનથી mgvcl ની બેદરકારી હોય તેમ જોવાઈ રહીયુ છે.