ગોધરા: ચોમાસા દરમિયાન મુખ્ય માર્ગો પર ભરાતા વરસાદી પાણીથી ગોધરા નગરના લોકોને હવે છુટકારો મળશે
ચોમાસા દરમિયાન મુખ્ય માર્ગો પર ભરાતા વરસાદી પાણીથી ગોધરા નગરના લોકોને હવે છુટકારો મળશે,ગોધરા શહેરમાં આગામી ચોમાસાની ઋતુ દરમિયાન નીચાણવાળા અને મુખ્ય માર્ગો પર ભરાતા વરસાદી પાણીની સમસ્યામાંથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે ગોધરા નગરપાલિકા દ્વારા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. દર વર્ષે ચોમાસામાં શહેરના મુખ્ય માર્ગો તેમજ કેટલીક સોસાયટી વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતી હોય છે, જેના કાયમી ઉકેલ માટે પાલિકા તંત્ર દ્વારા પાઇપ લાઈન અને જરૂરી ચ