પાલીતાણાના શેત્રુંજય ડુંગર ઉપર ફરી એકવાર સિંહે દેખા લીધા યાત્રિક યાત્રા કરી રહ્યા હતા તે સમય દરમિયાન બેસી યાત્રાપથ વચ્ચેથી પસાર થતા થોડીવાર માટે યાત્રા સંભળાવી દેવામાં આવી હતી સિહોના શેત્રુંજય ડુંગરમાં આટા ફેરાને લઈને યાત્રિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.