વટવા: અખબારનગરમાં શિવકૃપા સોસાયટીમાં ઘરમાં તસ્કરો ત્રાટક્યા
તિજોરીમાંથી સોનાના ઘરેણા ગુમ થતાં જ ધ્રાસ્કો પડ્યો:અમેરિકા રહેતા મોટેલ વ્યવસાયી NRIના ઘરમાંથી 21 લાખના દાગીનાની ચોરી શહેરના અખબારનગર વિસ્તારમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતા એનઆરઆઈ પરિવારના મકાનમાંથી 21 લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરી થયાની ઘટના સામે આવી છે. પરિવાર અમેરિકામાં સ્થાયી હોવાથી સમયાંતરે અમદાવાદ આવતો હતો. જોકે ઘરમાં રાખેલા વડીલોપાર્જીત દાગીના રહ