Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

ઉમરગામ: ઉમરગામમાં દંપતિ આપઘાત કેસમાં એકની જામીન નામંજૂર

Umbergaon, Valsad | Nov 25, 2025
ઉમરગામમાં યુવકને ઓનલાઇન ટ્રેડિંગની લાલચ આપી રૂપિયા લઇ લીધા બાદ પરત ન આપતા ટેન્શનમાં તેણે પત્ની સાથે આપઘાત કરી લીધો હતો. તે સાથે બાળકની પણ હત્યા કરતા પોલીસને સ્થળ પરથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. આ કેસમાં એક આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી છે.
ઉમરગામ: ઉમરગામમાં દંપતિ આપઘાત કેસમાં એકની જામીન નામંજૂર - Umbergaon News