સામાકાંઠા વિસ્તારમાં આવેલ આશીર્વાદ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે.સમગ્ર બનાવ અંગે વધુ વિગતો આપતાઆજે સાંજે6:30વાગ્યાની આસપાસ ભોગ બનનાર મહિલાના પુત્રએ જણાવ્યું હતું કે, તેમની માતાને ગઈકાલે રાત્રે પડી જતા ઇજાઓ પહોંચી હતી.જેથી તેને આશીર્વાદ હોસ્પિટલમાં લઈ જતા ત્યાંના તબિયત દ્વારા તેમને ખોટી જગ્યાએ ઇન્જેક્શન મારતા તેમની માતાની તબિયત લથડી હતી.જેને લઈને તેઓ તેમની માતાને લઇ તાત્કાલિક ગોકુલહોસ્પિટલ પહોંચ્યા હતા.સમગ્ર બનાવ અંગે તેઓએ ન્યાયની માંગણી કરી છે.