ભાવનગર શહેર: ગંગાજળિયા તળાવમાં ડેવલપ કરાયા બાદ લોકો માટે બિન ઉપયોગી હોવાના આક્ષેપ કરાયા, મેયરએ પ્રતિક્રિયા આપી #Jansamasya
Bhavnagar City, Bhavnagar | Jun 27, 2026
ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવને ડેવલોપમેન્ટ કરાયા બાદ હાલ કોઈપણ લોકો ફરવા ન આવતા હોય જેને લઈને રાજકીય આગેવાન દ્વારા આક્ષેપ કરી પ્રતિક્રિયા આપી હતી. જ્યારે આંગે મહાનગરપાલિકાના મેયર દ્વારા પ્રતિક્રિયા આપી અને ઝડપથી કાર્ય કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.