ભાવનગર શહેર: મહાનગર પાલિકા દ્વારા નિર્મળનગરમાં નાખવામાં આવેલા વૃક્ષ સુકાઈ જતા નગરસેવકએ આક્ષેપ કરાયા
Bhavnagar City, Bhavnagar | Jun 5, 2026
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મળનગર વિસ્તારમાં ડીવાયડર પર વૃક્ષારોપણ કરવામાં આવ્યા છે. જે વૃક્ષારોપણના તમામ વૃક્ષો વિશ્વ પર્યાવરણ દિવસે જ સુકાઈ જતા કોંગ્રેસના નગરસેવક જયદીપસિંહ ગોહિલે જાળવણીના અભાવે વૃક્ષો સુકાઈ ગયા હોવાના આક્ષેપ કરાયા હતા.