ગડખોલ ગામ સ્થિત સરસ્વતી વિદ્યામંદિર માં નર્સરી વર્ગખંડ માં લાગી આગ લાગી હતી. શાળા છૂટ્યા બાદ આગ લગતા જાનહાની ટળી હતી.શાળા ની ફાયર હાઈદ્રન્સ સિસ્ટમ મોટર બંધ રહેતા સમયસર ચાલુ ના થઇ હતી. સ્થાનિકો દોડી આવી ટાંકી માંથી પાણી ભરી લાવી આગ પર કાબુ મેળવ્યો હતો.