સાયલાના નવા ગામતળમાં ઘરનું ઘર બનાવવા થનગનતા 275 લાભાર્થીઓ માટે પ્લોટ આપવામાં આવ્યો પરંતુ જમીન સમથળ ન હોવાના કારણે અનેક લાભાર્થીઓ પરેશાન બની રહ્યા છે. સરકાર તરફથી સહાય મળવા પાત્ર રકમ માત્ર પ્લોટને સમથળ બનાવવા માટે વપરાય તેવી સ્થિતિએ માત્ર અંદાજીત 100 ઘર બની શકયા છે. અને 40 લાભાર્થીઓ પોતાના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે ઊંડી ખાઇમાં આવેલા પ્લોટના કારણે ઉપરવાસનું વરસાદના પાણીના ભરાવાના કારણે પ્લોટના રસ્તો બંધ થતા પરેશાની વધે છે. ગંદકી, રોગચાળાની ભીત