બનાવાની પ્રાપ્ત થતી માહિતી અનુસાર શિહોર તાલુકાના રામધરી ગામે મજૂરી બાબતે અગાઉ થયેલી બોલાચાલી નો કેસ થયો હતો અને જે બાબતે પોલીસ સ્ટેશનને હાજર થવા જઈ રહેલા મનસુખભાઈ ભીખાભાઈ પરમાર અને બલવાનભાઈ રામજીભાઈ પરમાર ઉપર સામા પક્ષના લોકોએ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી, જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે સરટી હોસ્પિટલ લાવવામાં આવ્યા બનાવના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી.