તખતેશ્વર મહાદેવ સહિતના તમામ મંદિર ચંદ્રગ્રહણને પગલે દર્શન માટે બંધ રાખવામાં આવ્યા
Bhavnagar City, Bhavnagar | Mar 3, 2026
આજે ચંદ્રગ્રહણ હોવાથી તમામ મંદિરો દર્શનાર્થે બંધ રાખવામાં આવ્યા હતા. ચંદ્રગ્રહણને શહેરના તખતેશ્વર મહાદેવ, ભીડભંજન મહાદેવ, જશોનાથ મહાદેવ, મામાદેવ સહિતના ધાર્મિક દેવસ્થાનો ભાવિક ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યા હતા.