Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Aap
Education
China
Bareilly

સાયલા: સાયલા ચુંવાળીયા ઠાકોર સમાજ બંધારણ અમલ માટે સક્રિય તરણેતરમાં મહાસંમેલન યોજાશે, સાયલા સમાજે સમર્થન આપ્યું

Sayla, Surendranagar | Mar 2, 2026
સાયલા ખાતે ચુંવાળીયા ઠાકોર સમાજે પોતાના બંધારણને સમર્થન જાહેર કર્યું છે. આ બંધારણના અમલ માટે આગામી 7 જૂન, 2026ના રોજ થાનગઢના તરણેતર મુકામે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.સમાજના બંધારણ અંગેની બેઠકમાં સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના તાલુકાઓ તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા.આ બેઠકમાં સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, સરપંચો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય મોંઘવારીના સમયમાં
સાયલા: સાયલા ચુંવાળીયા ઠાકોર સમાજ બંધારણ અમલ માટે સક્રિય તરણેતરમાં મહાસંમેલન યોજાશે, સાયલા સમાજે સમર્થન આપ્યું - Sayla News