સાયલા ખાતે ચુંવાળીયા ઠાકોર સમાજે પોતાના બંધારણને સમર્થન જાહેર કર્યું છે. આ બંધારણના અમલ માટે આગામી 7 જૂન, 2026ના રોજ થાનગઢના તરણેતર મુકામે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.સમાજના બંધારણ અંગેની બેઠકમાં સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના તાલુકાઓ તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા.આ બેઠકમાં સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, સરપંચો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય મોંઘવારીના સમયમાં