Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

સાયલા: સાયલા ચુંવાળીયા ઠાકોર સમાજ બંધારણ અમલ માટે સક્રિય તરણેતરમાં મહાસંમેલન યોજાશે, સાયલા સમાજે સમર્થન આપ્યું

Sayla, Surendranagar | Mar 2, 2026
સાયલા ખાતે ચુંવાળીયા ઠાકોર સમાજે પોતાના બંધારણને સમર્થન જાહેર કર્યું છે. આ બંધારણના અમલ માટે આગામી 7 જૂન, 2026ના રોજ થાનગઢના તરણેતર મુકામે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.સમાજના બંધારણ અંગેની બેઠકમાં સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના તાલુકાઓ તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા.આ બેઠકમાં સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, સરપંચો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય મોંઘવારીના સમયમાં
સાયલા: સાયલા ચુંવાળીયા ઠાકોર સમાજ બંધારણ અમલ માટે સક્રિય તરણેતરમાં મહાસંમેલન યોજાશે, સાયલા સમાજે સમર્થન આપ્યું - Sayla News