Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરા-એક્સપ્રેસવે માર્ગ 6-લેન કરવા સાંસદની ભલામણ:* મુખ્યમંત્રીને પત્ર લખી ટ્રાફિક અને રસ્તાની સમસ્યા હલ કરવા રજૂઆત

Godhra, Panch Mahals | Jun 27, 2026
ગોધરા ના ભુરાવાવ ચોકડીથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે સુધીના માર્ગને ૬-લેન કરવા રાજ્ય સભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ભલામણ કરવામાં આવી પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરના ટ્રાફિક અને રસ્તાની સમસ્યાને હલ કરવા માટે રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે એક મહત્વપૂર્ણ પ્રશંસનીય પગલું ભર્યું છે. તેમણે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને ગોધરા ભુરાવાવ ચોકડીથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે સુધીના

MORE NEWS

ગોધરા: ગોધરા-એક્સપ્રેસવે માર્ગ 6-લેન કરવા સાંસદની ભલામણ:* મુખ્યમંત્રીને પત્ર લખી ટ્રાફિક અને રસ્તાની સમસ્યા હલ કરવા રજૂઆત - Godhra News