ગૌરી વ્રત નિમિત્તે કાંકરિયા લેકફ્રન્ટ આજે રહેશે મધરાત સુધી ખુલ્લું! ✨
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૌરી વ્રતના પાવન અવસર પર 29 જુલાઈએ કાંકરિયા લેકફ્રન્ટ રાત્રે 8:00 થી 12:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
મહિલાઓ અને બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવ્યો છે, જેથી સૌ સુરક્ષિત અને આનંદમય વાતાવરણમાં ઉજવણીનો આનંદ માણી શકે. 💛
📍 કાંકરિયા લેકફ્રન્ટ, અમદાવાદ
.
.
.
.
.
.
.
.
.
.
#KankariaLake #KankariaLakefront #GauriVrat #Ahmedabad #AMC