ચોટીલા: નાયબ કલેકટરે મુળી, થાનગઢના ગામોની મુલાકાત લીધી: તલાટી મંત્રીના દફતરની તપાસ કરી, લોકોના પ્રશ્નો સાંભળ્યા
નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ મુળી તાલુકાના નાળઘ્રી અને ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે તલાટી કમ મંત્રીના દફતરની તપાસણી કરી હતી. સરા-નાળઘ્રી રોડ ઉ૫ર બ્રાહમ્ણી નદી ઉ૫ર જે બ્રીજ બનાવવાનો છે તેના કોન્ટ્રાકટર રાણા વિજયરાજસિંહ સહદેવસિંહ રહે. લીંબડી વાળાને બોલાવતા આજ તારીખ : ૨૬/૦૨/૨૦૨૬ ના રોજ તે કોન્ટ્રાકટર હાજર થયેલ અને સદરહુ કામગીરી ૬ (છ) માસમાં પુરી કરવાની હતી ૫રંતુ તેઓને ફાઇનાન્સીયલ પ્રોબ્લેમ હોવાથી બ્રીજની કામગીરી સમયમર્યાદામાં પુર્