ઘાટલોડિયા: મનપા કમિશન બંછાનિધિ પાનીએ ગેરતપુર ખાતે કામગીરીનું કર્યુ નિરીક્ષણ
શહેરને રેલ્વે ફાટકમુક્ત કરવા અને ટ્રાફિકનું ભારણ ઘટાડવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ગેરતપુર ખાતે પ્રસ્તાવિત રેલ્વે ઓવરબ્રિજ (ROB) સાઇટની મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓ સાથે સ્થળ પર સમીક્ષા કરી, માર્ગ કનેક્ટિવિટી સુદૃઢ બનાવવા ચર્ચા કરી હતી અને પ્રોજેક્ટની આગામી કામગીરી ઝડપથી શરૂ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.