Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વલસાડ: તાલુકામાં પડેલા માત્ર 20 મિનિટના વરસાદે તંત્રના પ્રિમોન્સની કામગીરીની પોલ ખોલી

Valsad, Valsad | Jun 22, 2026

MORE NEWS

ભીલાડ રેલવે સ્ટેશન પર વીરાર-ભરૂચ મેમુ ટ્રેનનો ડબ્બો પાટા પરથી ઉતર્યો. ઘટનાનો વહેલી સવારનો વિડિયો સામે આવ્યો.

ભીલાડ રેલવે સ્ટેશન પર વીરાર-ભરૂચ મેમુ ટ્રેનનો ડબ્બો પાટા પરથી ઉતર્યો. ઘટનાનો વહેલી સવારનો વિડિયો સામે આવ્યો.

Valsad, Valsad | Jul 29, 2026

વલસાડની કાળરાત્રિ બાદ વહી શ્રદ્ધાની સરવાણી: પૂરગ્રસ્તોના આંસુ લૂછવા પત્રકારોના પત્નીઓનું 'સહેલી ગ્રુપ' બન્યું તારણહાર

તારાજી વચ્ચે માતૃત્વનો સ્પર્શ: સર્વસ્વ ગુમાવી ચૂકેલા પરિવારોના ઘા પર મલમ લગાવતું પત્રકાર પરિવારનું 'સહેલી ગ્રુપ'

વલસાડના રહીશો માટે ૩૧ જુલાઈની એ ભયાવહ કાળરાત્રિ કદાચ જ કોઈ ભૂલી શકશે, જ્યારે મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ અને ઔરંગા નદીના ગાંડાતૂર પ્રવાહે અનેક હસતા-રમતા પરિવારોને રડતા કરી દીધા હતા. હનુમાન ભાગડા, ભાગડાવાડા, શેઠિયા નગર, કૈલાશ રોડ અને ગોડીબાર સહિતના વિસ્તારોમાં જોતજોતામાં લોકોના આશિયાના અને જીવનભરની કમાણી કાદવ-પાણીમાં ગરકાવ થઈ ગઈ; અમીર હોય કે ગરીબ, સૌની આંખોમાં માત્ર લાચારી અને વેદના તરી રહી હતી. પૂરના પાણી ઓસર્યા બાદ તારાજીના જે હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા, તે કોઈનું પણ કાળજું કંપાવી દે તેવા હતા. પરંતુ, મુશ્કેલીની આ કારમી ઘડીમાં આ ખમીરવંતા વલસાડના ઘા પર મલમ લગાવવા વહીવટી તંત્રની સાથે માનવતાનો અવિ�

વલસાડની કાળરાત્રિ બાદ વહી શ્રદ્ધાની સરવાણી: પૂરગ્રસ્તોના આંસુ લૂછવા પત્રકારોના પત્નીઓનું 'સહેલી ગ્રુપ' બન્યું તારણહાર તારાજી વચ્ચે માતૃત્વનો સ્પર્શ: સર્વસ્વ ગુમાવી ચૂકેલા પરિવારોના ઘા પર મલમ લગાવતું પત્રકાર પરિવારનું 'સહેલી ગ્રુપ' વલસાડના રહીશો માટે ૩૧ જુલાઈની એ ભયાવહ કાળરાત્રિ કદાચ જ કોઈ ભૂલી શકશે, જ્યારે મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ અને ઔરંગા નદીના ગાંડાતૂર પ્રવાહે અનેક હસતા-રમતા પરિવારોને રડતા કરી દીધા હતા. હનુમાન ભાગડા, ભાગડાવાડા, શેઠિયા નગર, કૈલાશ રોડ અને ગોડીબાર સહિતના વિસ્તારોમાં જોતજોતામાં લોકોના આશિયાના અને જીવનભરની કમાણી કાદવ-પાણીમાં ગરકાવ થઈ ગઈ; અમીર હોય કે ગરીબ, સૌની આંખોમાં માત્ર લાચારી અને વેદના તરી રહી હતી. પૂરના પાણી ઓસર્યા બાદ તારાજીના જે હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા, તે કોઈનું પણ કાળજું કંપાવી દે તેવા હતા. પરંતુ, મુશ્કેલીની આ કારમી ઘડીમાં આ ખમીરવંતા વલસાડના ઘા પર મલમ લગાવવા વહીવટી તંત્રની સાથે માનવતાનો અવિ�

Valsad, Valsad | Jul 29, 2026

છીપવાડ દાણા બજારમાં પૂરગ્રસ્ત કચ્છી સમાજના નાના વેપારીઓને સમાજ દ્વારા સહાયરૂપે ઓધવ રામ બાપની પ્રસાદ વિતરણ કરાઈ

છીપવાડ દાણા બજારમાં પૂરગ્રસ્ત કચ્છી સમાજના નાના વેપારીઓને સમાજ દ્વારા સહાયરૂપે ઓધવ રામ બાપની પ્રસાદ વિતરણ કરાઈ

Valsad, Valsad | Jul 29, 2026

વલસાડ: તાલુકામાં પડેલા માત્ર 20 મિનિટના વરસાદે તંત્રના પ્રિમોન્સની કામગીરીની પોલ ખોલી - Valsad News