પાલીતાણા શહેરના ભાવનગર રોડ પર આઈસરનો અકસ્માત આઇસર પલટી મારી જતા એકનું મોત 20 લોકો ગંભીર ઇજાગ્રસ્ત રોજ નીલગાઈનું ટોળું આડા પડતા અકસ્માત સર્જાયો ઇજાગ્રસ્તોને સારવાર રીતે પાલીતાણા તેમજ સિહોર રિફર કરાયા અકસ્માતને પગલે તાત્કાલિક સિહોર થી પણ 108 એમ્બ્યુલન્સ દોડી આવી સગાઈ નો પ્રસંગ કરી આવી રહેલ ગરાજીયા ગામના પરિવારને નેડવા અકસ્માત ઘટનાને પગલે આગેવાનો સહિત પોલીસ દોડી આવી ટ્રાફિકજામ હલ કર્યો