Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra

માળીયા: માળીયા તાલુકાના સરવડ ગામ ખાતે ત્રિદિવસીય રામચંદ્રજી મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો..

Maliya, Morbi | Apr 8, 2025
માળિયા (મિયાણા) તાલુકાના સરવડ ગામ ખાતે ત્રિદિવસીય રામચંદ્રજી મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય આચાર્ય શાસ્ત્રી કપિલભાઈ મહેતા (શોલા ભાગવત વિદ્યાપીઠ તથા જામનગર પાઠશાળા)ના ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ આ ત્રણ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.