તારાપુર: તારાપુર સહીત જિલ્લામાં જન ગણના 2027 અંતર્ગત 'સ્વ ગણતરી' પોર્ટલ આરંભ બાબતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની પ્રતિક્રિયા
Tarapur, Anand | May 14, 2026 તારાપુર સહીત સમગ્ર આણંદ જિલ્લામાં જન ગણના 2027 અંતર્ગત 'સ્વ ગણતરી' પોર્ટલ આરંભ કરવામાં આવ્યો છે. જે બાબતે જિલ્લા કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.ગુરુવારે સાંજે 6 ક્લાકે જિલ્લા કલેકટર કચેરી ખાતેથી જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ પ્રતિક્રિયા આપી હતી.