માંગરોળ પંથકના ખેડૂતોને ખાતર ની અછત થી ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોની યુરિયા ખાતર લેવા માટેની લાગી લાંબી કતારો જોવા મળી ખેડૂતોની જરૂરિયાત મુજબ કરતા માત્ર બે થેલી જ યુરિયા ખાતર મળતું હોય જેથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ન મળતા માંગરોળના અલગ અલગ એરિયામાં લાંબી કતારો જોવા મળી રહી છે હાલ બે થેલી ખાતર લેવા ખેડૂતો મજબૂર બન્યા છે