આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનને વેગ: અમરેલીના માણેકપરામાં વેપારીઓ સાથે જિલ્લા ભાજપની મહત્વપૂર્ણ બેઠક“આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આજે તારીખ 20 ને શનિવારે રાત્રે 9:00 કલાક આસપાસ અમરેલી શહેરના માણેકપરા વિસ્તારમાં જિલ્લા ભાજપ દ્વારા વેપારીઓ સાથે બેઠક યોજાઈ. બેઠકમાં ધારાસભ્ય તથા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા સહિત જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા. વેપારીઓ સાથે ચર્ચા કરી આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવવાનો સંદેશ અપાયો.”