પાલનપુરના ઐતિહાસિક માનસરોવર તળાવની કામગીરી અંગેનો વધુ વિડીયો સોશિયલ મીડિયામાં આજે શનિવારે સાંજે 7:30 કલાકે વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં જળકુંભી હટાવવાની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે સાથે જ જૂની કામગીરીમાં જે દીવાલ છે તે ધસી પડશે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે.