Public App Logo
Jansamasya
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Yogiadityanath
Trending
Tejashwiyadav
���ोगी_आदित्यनाथ
Aamaadmiparty
Arvindkejriwal
Sachinpilot
Innovation
Rahul
Indianews
���ंगाल

ચોટીલા: ચોટીલા ડુંગર પર હોળી પ્રગટાવવામાં આવી મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ કર્યાં દર્શન, 160 વર્ષ જૂની પરંપરા હજુ પણ યથાવત

ચોટીલા આદ્યશક્તિ માં ચામુંડાના ધામ ચોટીલા ડુંગર પર આગામી ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે 160 વર્ષ જૂની પરંપરા મુજબ હોળી પ્રગટાવવામાં આવી. આ પરંપરા અનુસાર, મહંત ગુલાબગિરિજીના પરિજનો દ્વારા ડુંગર પર હોળી પ્રગટાવવાની વિધિ સંપન્ન કરવામાં આવે છે.ડુંગર પર કાલભૈરવ અને બટુકભૈરવના મંદિર પાસે હોળી પ્રગટાવવામાં આવે છે. આ હોળીની વિશેષતા એ છે કે તેમાં પર્યાવરણનું જતન અને ધાર્મિક શ્રદ્ધાનો સમન્વય જોવા મળે છે. હોળી તૈયાર કરવા માટે સૂકા નાળિયેર, ગાયના છાણમાંથી બનેલ

MORE NEWS