ભાવનગર શહેર: વોર્ડ નંબર 2 ના ઉમેદવારનું ફોર્મ રદ થયું તે કોંગ્રેસના અરવિદ પરમારએ વિવાદાસ્પદ નિવેદન મતગણતરી કેન્દ્ર પરથી આપ્યું
Bhavnagar City, Bhavnagar | Apr 28, 2026
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો પરિણામ વિદ્યાનગર ખાતે યોજાયું હતું. ત્યારે વિદ્યાનગર મત ગણતરી કેન્દ્ર ખાતેથી કોંગ્રેસના ઉમેદવાર તેઓએ વોર્ડ નંબર 2 કુંભારવાડા ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેઓનું ફોર્મ રદ થયું હતું. તેમાં કોંગ્રેસના આગેવાન અરવિંદ પરમારએ વિવાદાસ્પદ નિવેદન આપતા ભાજપના કાર્યકર્તાઓમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું.