Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: નર્મદા કેનાલમાં પાણીનું સ્તર ઘટતાં ગોધરામાં જળસંકટ જેવી સ્થિતિ સર્જાઈ સાંજનો પાણી પુરવઠો સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો

Godhra, Panch Mahals | Jun 4, 2026
નર્મદા કેનાલમાં પાણીનું સ્તર ઘટતાં ગોધરામાં જળસંકટ જેવી સ્થિતિ સર્જાઈ સાંજનો પાણી પુરવઠો સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો,ગોધરા નગરમાં ત્રણ દિવસ થી પીવાનાં પાણી ની વિકટ સ્થિતિ સર્જાઈ છે એક તરફ મુખ્ય પાઇપ લાઈન માં ભંગાણ ને કારણે નગરજનો ને બે દીવસ તરસ્યા રહેવાનો વારો આવ્યો તો બીજી તરફ હવે નર્મદા કેનાલમાં પાણીનું લેવલ અચાનક ઘટી જવાના કારણે ગોધરા નગરમાં જળ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. પાણીના સ્તરમાં થયેલા ઘટાડાને પગલે સમગ્ર શહેરમાં પાણી પુરવઠા પર માઠી

MORE NEWS

ગોધરા: નર્મદા કેનાલમાં પાણીનું સ્તર ઘટતાં ગોધરામાં જળસંકટ જેવી સ્થિતિ સર્જાઈ સાંજનો પાણી પુરવઠો સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો - Godhra News