ગોધરા: નર્મદા કેનાલમાં પાણીનું સ્તર ઘટતાં ગોધરામાં જળસંકટ જેવી સ્થિતિ સર્જાઈ સાંજનો પાણી પુરવઠો સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો
નર્મદા કેનાલમાં પાણીનું સ્તર ઘટતાં ગોધરામાં જળસંકટ જેવી સ્થિતિ સર્જાઈ સાંજનો પાણી પુરવઠો સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો,ગોધરા નગરમાં ત્રણ દિવસ થી પીવાનાં પાણી ની વિકટ સ્થિતિ સર્જાઈ છે એક તરફ મુખ્ય પાઇપ લાઈન માં ભંગાણ ને કારણે નગરજનો ને બે દીવસ તરસ્યા રહેવાનો વારો આવ્યો તો બીજી તરફ હવે નર્મદા કેનાલમાં પાણીનું લેવલ અચાનક ઘટી જવાના કારણે ગોધરા નગરમાં જળ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. પાણીના સ્તરમાં થયેલા ઘટાડાને પગલે સમગ્ર શહેરમાં પાણી પુરવઠા પર માઠી