Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Bhind
Breaking
Election

ખારગેટ વિસ્તારમાં અકસ્માતે કોઈ વાહન અમર શહીદની પ્રતિમાની દીવાલ સાથે અથડાતા ધરાસાઈ થઇ

Bhavnagar City, Bhavnagar | May 14, 2026
ભાવનગર શહેરના કારગેટ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. ખારગેટ વિસ્તારમાં આવેલા અમર શહીદ બચુભાઈ પટેલ અને જાદવજીભાઈની પ્રતિમાની પાછળ આવેલી દીવાલ સાથે વાહન અથડાતા ધરાસાઈ થઇ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી.

MORE NEWS

No related stories for this location.

ખારગેટ વિસ્તારમાં અકસ્માતે કોઈ વાહન અમર શહીદની પ્રતિમાની દીવાલ સાથે અથડાતા ધરાસાઈ થઇ - Bhavnagar City News