કલ્યાણપુર: જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ઉજવાશે 'આંતરરાષ્ટ્રીય વયો-વૃદ્ધ દિવસ.
દેવભૂમિ દ્વારકામાં 'નેશનલ હેલ્થ મિશન' તથા 'નેશનલ પોગ્રામ ફોર હેલ્થકેર ઓફ ધ એલ્ડરલી' કાર્યક્રમ અંતર્ગત તા.૧ ઓકટોબર થી ૩૧ ઓક્ટોબર-૨૦૨૫ સુધી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા "આંતરરાષ્ટ્રીય વયો-વૃધ્ધ દિવસ"ની ઉજવણી કરવામાં આવશે. આ સમયગાળા દરમ્યાન અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર પર વયોવૃદ્ધ લોકોની આરોગ્ય સુખાકારી અને આરોગ્ય સંભાળ માટે બિન ચેપી રોગોની તપાસ, આંખોની તપ