Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કલ્યાણપુર: જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ઉજવાશે 'આંતરરાષ્ટ્રીય વયો-વૃદ્ધ દિવસ.

દેવભૂમિ દ્વારકામાં 'નેશનલ હેલ્થ મિશન' તથા 'નેશનલ પોગ્રામ ફોર હેલ્થકેર ઓફ ધ એલ્ડરલી' કાર્યક્રમ અંતર્ગત તા.૧ ઓકટોબર થી ૩૧ ઓક્ટોબર-૨૦૨૫ સુધી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા "આંતરરાષ્ટ્રીય વયો-વૃધ્ધ દિવસ"ની ઉજવણી કરવામાં આવશે. આ સમયગાળા દરમ્યાન અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર પર વયોવૃદ્ધ લોકોની આરોગ્ય સુખાકારી અને આરોગ્ય સંભાળ માટે બિન ચેપી રોગોની તપાસ, આંખોની તપ
કલ્યાણપુર: જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ઉજવાશે 'આંતરરાષ્ટ્રીય વયો-વૃદ્ધ દિવસ. - Kalyanpur News