ગોધરા: પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026નો પંચમહાલમાં પ્રારંભ, ભાજપ કાર્યકર્તાઓ માટે 24 કલાકીય પ્રશિક્ષણ શિબિર
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026નો પંચમહાલમાં પ્રારંભ, ભાજપ કાર્યકર્તાઓ માટે 24 કલાકીય પ્રશિક્ષણ શિબિર યોજાઈપંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 અંતર્ગત કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ મંડલોમાં 24 કલાકીય પ્રશિક્ષણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ગોધરા શહેર, ગોધરા તાલુકા અને મોરવા હડફ