Umargam: ખતલવાડા DGVCL ની ઘોર બેદરકારી..! હેલ્પલાઇન નંબર પણ ઠેકાણા વગર ના..! જનતા કોને ફરિયાદ કરે..? વરસાદે રાહત લીધા બાદ પણ જ્યાં કોઈ અસરગ્રસ્ત વિસ્તાર નથી ત્યાં પણ લાઇટ નથી આવ્યું.. લોકો પાણી વગર, અને લાઇટ વગર હેરાન DGVCL ની ઓફિસ પર રાત્રે 8 વાગે કોઈ જવાબદાર કર્મચારી નથી..? ઉચ્ચ સ્તરેથી યોગ્ય કાર્યવાહી જરૂરી.. જુવો ગ્રાઉન્ડ રિપોર્ટ Anish shekh 9924678348.. GEB ની કામગીરી જનતા કમેન્ટમાં જરૂર જણાવે..!
Valsad, Valsad | Jul 25, 2026