ધોળકા: ધોળકામાં ગાયત્રી પરિવાર દ્વારા 24 કુંડિય ગાયત્રી યગ્ન કરવામાં આવ્યો
આજરોજ તા. 27/03/2026 શુક્રવારે સવારના 9 થી બપોરના 12 વાગ્યા દરમ્યાન ધોળકા ખાતે ગાયત્રી મંદિર ખાતે 24 કુંડીય ગાયત્રી યજ્ઞ સાણંદ ના ગાયત્રી પરિવારના પ્રતિનિધિ ધ્વારા કરવામાં આવ્યો હતો. આ યજ્ઞ માં ધોળકા, બાવળા, સાણંદ ના ધર્મપ્રેમી 200 ભાઈ બહેનો એ ભાગ લીધો હતો.