મહુવા: મહુવાના વાઘનગરમાં 12 કલાકમાં જ રસ્તો ફરી ધોવાયો, કામગીરી સામે ગંભીર સવાલો
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાઘનગર ગામે ભારે વરસાદ બાદ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવેલો રસ્તો માત્ર અંદાજે 12 કલાકમાં જ ફરી ધોવાઈ જતાં તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગઈકાલે ગામના નગરી પરેશભાઈ જીતિયા કોલ દ્વારા સ્થળ પર હાજર એન્જિનિયરને રસ્તાના કામની ગુણવત્તા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તે સમયે યોગ્ય તકનીકી દેખરેખ અને ગુણવત્તાના ધોરણોનું પાલન નહીં થાય તો રસ્તો લાંબો સમય ટકી શકશે નહીં તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આજે રસ્