Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: ઘોઘા ગેટ ખાતે ખડગેના નિવેદન વિરુદ્ધ ભાજપનું મૌન ધરણા પ્રદર્શન

Bhavnagar City, Bhavnagar | Apr 7, 2026
​કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત અને ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી કથિત ટિપ્પણીના વિરોધમાં ભાવનગર ભાજપ દ્વારા આજે તારીખ 7 એપ્રિલના રોજ 5 કલાકે મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘોઘા ગેટ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના ઉપપ્રમુખ ડો. હરેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતીએ સરદાર પટેલ, ગાંધીજી અને નરેન્દ્ર મોદી જેવા મહાન સપૂતો આપ્યા છે, જેમનું અપમાન ગુજરાતીઓ સહન નહીં કરે.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: ઘોઘા ગેટ ખાતે ખડગેના નિવેદન વિરુદ્ધ ભાજપનું મૌન ધરણા પ્રદર્શન - Bhavnagar City News